Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ કારણથી દસેક શખ્સો તૂટી પડ્યાઃ
જામનગર તા.૧ ઃ ખંભાળિયાના કંચનપુર ગામના યુવાન પર ગઈકાલે સાંજે કોઈ કારણથી ઉશ્કેરાયેલું ટોળંુ તૂટી પડ્યું હતું. કુહાડી સહિતના હથિયારોના ઘાથી ઈજા પામેલા યુવાનને જામનગર દવાખાને ખસેડવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના કંચન૫ુર ગામમાં રહેતા નઝીર હાજીભાઈ ખફી નામના યુવાન પર ગઈકાલે દસેક શખ્સોના ટોળાએ હુમલો કર્યાે હતો.
દરગાહેથી પરત ફરી રહેલા આ યુવાનને માર્ગમાં આંતરી લઈ ટોળાએ કુહાડી સહિતના હથિયારોથી બેફામ માર માર્યાે હતો. આ યુવાન ઢળી પડતા ટોળુ પલાયન થઈ ગયું હતું. ત્યાં હાજર લોકોએ નઝીર ખફીને ખંભાળિયા દવાખાને ખસેેડ્યા પછી વધુ સારવાર માટે આ યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial