Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડાયાબિટીસ, બીપીથી પીડાતા હતાઃ
જામનગર તા.૧ ઃ જામનગરના એક વણિક વૃદ્ધનું તબીયત બગડ્યા પછી સારવારમાં મૃત્યુ થયું છે. તેઓ બ્લડપ્રેસર તથા ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧/૩માં રહેતા હરેશભાઈ બાબુલાલ ખોના નામના એકસઠ વર્ષના વણિક વૃદ્ધ ડાયાબિટીસ તથા બ્લડપ્રેસરની બીમારીથી પીડાતા હતા. તેઓની ગયા શનિવારે રાત્રે તબીયત બગડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ વૃદ્ધનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયાનું તેમના મોટાભાઈ અને મુંબઈમાં ડોંબીવલીમાં રહેતા પ્રવીણભાઈ ખોનાએ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial