Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીએ મોમેન્ટો અર્પણ કર્યાઃ
જામનગરના પોલીસબેડામાં ફરજ બજાવતા પીએસઆઈ આર.એલ. પંડયા, પીએસઆઈ આર.સી. ચાવડા, પીએસઆઈ જે.જી. જાડેજા તથા એએસઆઈ એચ.જે. જાડેજા ગઈકાલે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેઓને એસપી પ્રેમસુખ ડેલુએ મોમેન્ટો તથા પ્રમાણપત્ર અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial