Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે એક ભાવિક ભકત દ્વારા વારાદાર પૂજારી તથા સહયોગીઓ દ્વારા ઠાકોરજીના શુક્રવારના શ્વેત રંગના વાઘામાં દૈદિપ્યમાન શૃંગાર સાથે ઠાકોરજીને કુનવારા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. કુનવારા ભોગ સમયે ઠાકોરજીની વિશિષ્ટ મનોરથ આરતી સમયે યોજાયેલ જેનો લાભ જગતમંદિરમાં ઉપસ્થિત તથા ઓનલાઈન હજારો ભાવિકોએ લીધો હતો. લોકોએ મનોરથ દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial