Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને કુનવારા ભોગ મનોરથઃ વિશિષ્ટ આરતી

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે એક ભાવિક ભકત દ્વારા વારાદાર પૂજારી તથા સહયોગીઓ દ્વારા ઠાકોરજીના શુક્રવારના શ્વેત રંગના વાઘામાં દૈદિપ્યમાન શૃંગાર સાથે ઠાકોરજીને કુનવારા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. કુનવારા ભોગ સમયે ઠાકોરજીની વિશિષ્ટ મનોરથ આરતી સમયે યોજાયેલ જેનો લાભ જગતમંદિરમાં ઉપસ્થિત તથા ઓનલાઈન હજારો ભાવિકોએ લીધો હતો. લોકોએ મનોરથ દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh