Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર તથા આસપાસના વિસ્તારોમાંથી સુંદરસાથ ભાવિકો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, દેશ-વિદેશના અનુયાયીઓએ ઉપસ્થિત રહી પૂ. મહારાજશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ સાથે ખીજડામંદિરમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૦ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial