Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગે વધુ એક ભોગ લીધોઃ
જામનગર તા. ૧ઃ ધ્રોલમાં રહેતા એક સફાઈ કામદાર પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે.
ધ્રોલ શહેરમાં આવેલા વાલ્મિકીવાસમાં રહેતા જેન્તીભાઈ પ્રાગજીભાઈ કબીરા નામના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ઘેર હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા.
સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ તબીબે તેઓને ચકાસ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જણાવ્યું હતું. તેમના સંબંધી ગોવિંદભાઈ કબીરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial