Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવાને દવા પીધી

વ્યાજખોરી કારણભૂત હોવાની ચર્ચાઃ

જામનગર તા.૨૧ : જામનગરના યુવાને કોઈ ઝેરી દવા ગટગટાવતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાન વ્યાજખોરીમાં ફસાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરના એક વિસ્તાર માં વસવાટ કરતા ઈમ્તિયાઝ આરબ નામના યુવાને કોઈ કારણથી ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.

આ યુવાનની તબીયત હાલ સ્થિર ગણાવાઈ રહી છે. ત્યારે આ યુવાને વ્યાજખોરોની ચુંગાલમાં આવી જતાં ઝેરના પારખા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh