Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરી કારણભૂત હોવાની ચર્ચાઃ
જામનગર તા.૨૧ : જામનગરના યુવાને કોઈ ઝેરી દવા ગટગટાવતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાન વ્યાજખોરીમાં ફસાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરના એક વિસ્તાર માં વસવાટ કરતા ઈમ્તિયાઝ આરબ નામના યુવાને કોઈ કારણથી ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.
આ યુવાનની તબીયત હાલ સ્થિર ગણાવાઈ રહી છે. ત્યારે આ યુવાને વ્યાજખોરોની ચુંગાલમાં આવી જતાં ઝેરના પારખા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial