Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ કોળી સમાજના બાળ સ્મશાનને ખોદી નાખવામાં આવતા રોષની લાગણી

ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયામાં ઘી ડેમ પાસેના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના વર્ષો જુના બાળ સ્મશાન તથા ગૌચરની જમીનને તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવતા ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ વિસ્તારમાં રહેતા રમેશ ભીખાભાઈ કોળીએ જણાવેલ કે આઝાદી પહેલાંના બાળ સ્મશાન તથા બાળકો અને વડવાઓની સમાધિની જગ્યા ખોદી નખાઈ છે. આ બાબતે તાકીદે પગલાં લેવા, કામ બંધ કરવામાં નહીં આવે તો ઉપવાસ-આંદોલન કરવાની જાહેરાત પણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh