Advertisement
Author: નોબત સમાચાર

સર્કલ પાસે ખાડા પૂર્યા પછી ફરીથી ખોદકામ કર્યું : તંત્રની અણઆવડતનો નમૂનો

વારંવાર ખોદકામ...!

જામનગરમાં પવનચક્કી સર્કલ પર થોડા દિવસ પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું. પછી સમારકામ કરાયું હતું. તેના ગણતરીના દિવસોમાં જ ફરીથી મોટો ખાડો ખોદવામાં આવતા અહીં ખાડો કાયમી સ્થિતિમાં હોય, એવું ચિત્ર ઉપસ્યું છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક જ સ્થળે વારંવાર ખોદકામ કરવું પડે એ તંત્રની અણઆવડતનો નમૂનો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh