Advertisement
Author: નોબત સમાચાર

હર્ષદ-ગાંધવી ગામમાં હરસિદ્ધિ માતાજીનો નવચંડી યજ્ઞ તથા નૈવેદ્ય

સમસ્ત ભોગાયતા પરિવાર દ્વારા

ભાટિયા તા. રપઃ સમસ્ત ભોગાયતા પરિવાર દ્વારા આગામી તા. ર૯-૧૧-ર૦ર૩ અને મંગળવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીનો નવચંડી યજ્ઞ તથા સમૂહ નૈવેદ્ય હર્ષદ-ગાંધવી ગામે જગડુશા ધર્મશાળામાં રાખવામાં આવ્યો છે. તા. ર૯ ના સવારે ૮ વાગ્યે યજ્ઞ પ્રારંભ સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧ર-૩૦ વાગ્યે મહાપ્રસાદ, બપોરે ૩-૩૦ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ થશે. તા. ર૮ ના રાત્રે ૧૦ વાગ્યે સંગીતાબેન લાબડિયા તથા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh