Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભાના દ્વારેથી
ગાંધીનગર તા. ૧૮ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ આગામી ર૩ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૃ થઈ રહ્યું છ. સત્રની કામગીરી માટે કામકાજ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કોંગ્રેસમાંથી એક માત્ર અમિત ચાવડાને સભ્ય બનાવાયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઓછી હોવાથી તેને સ્થાન મળ્યું નથી. આ સમિતીમાં અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાણામંત્રી, સંસદીય મંત્રી, કૃષિમંત્રી, મુખ્ય દંડક સહિત દસની સંખ્યા છે.
અગરિયાઓના પ્રશ્ને બેઠક
રાજ્યના પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ મીઠું પકવતા અગરિયાઓના પ્રશ્ને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સમયે અગરિયાઓ વિધાનસભા ગૃહમાં ફરતા જોવા મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag