Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના રઘુવંંશી સમાજ દ્વારા
વેરાવળના સેવાભાવી રઘુવંશી ડો. ચગની આત્મહત્યા સંદર્ભમાં દ્વારકા રઘુવંશી સમાજના રસીકભાઈ દાવડા, વિનુભાઈ સામાણી, કનુભાઈ હિન્ડોચા, જેન્તીભાઈ પાબારી, રમણભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, અરવિંદભાઈ રાયમંગીયા, અશ્વિનભાઈ ગોકાણી, ઈશ્વરભાઈ ઝાખરીયા, મનોજભાઈ સામાણી, નટુભાઈ રૃપારેલીયા વગેરેએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag