Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપિયા ત્રણેક લાખનું નુકસાન થયાનું પ્રાથમિક તારણઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા કોથળાના એક ગોડાઉનમાં આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ચાર ગાડી વડે બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગથી રૃપિયા ત્રણેક લાખનું નુકસાન થયું છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા અરવિંદભાઈ હિરજી ગોરી નામના આસામીના કોથળાના ગોડાઉનમાં કોઈ રીતે આગ ભભૂકી હતી.
તે આગ અંગે ફાયર બ્રિગેડને સાડા સાતેક વાગ્યે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો પાણી ભરેલી ચાર ગાડી સાથે ધસી ગયા હતા. અંદાજે બેએક કલાક સુધી પાણીનો મારો ચલાવાયા પછી આગ કાબૂમાં આવી હતી. આગના કારણે અંદાજે રૃા.ત્રણેક લાખનું નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag