Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈન એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા
જામનગર તા.૧૮ઃ જૈન એમ્પ્લોઈઝ ફેડરેશન-જામનગર દ્વારા જૈન જ્ઞાતિના તેજસ્વી તારલાઓનાં સન્માન સમારોહનું આયોજન તા.૧૯-૨ રવિવારે કરવામાં આવ્યું છે.
કે.ડી.શેઠ ઉપાશ્રય, પ્રતાપ વિલાસ પેલેસમાં સવારે ૧૦ થી ૧૨ સુધી આયોજીત આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, કોર્પોરેટર કેતન ગોસરાણી અને નિલેષ કગથરા તથા આર.કે.શાહ અને અરવિંદભાઈ શાહ, ભરતભાઈ વસા, નિલેષભાઈ ઉદાણી, વી.પી.મહેતા, ભરતભાઈ પટેલ, પંકજભાઈ વાધર, ભરતેશભાઈ શાહ, વિજયભાઈ સંઘવી, સંજયભાઈ ટોલીયા, વિજયભાઈ શેઠ, મનીષભાઈ મારૃ, રાજુભાઈ શેઠ અને હિતેષભાઈ ધનાણી સહિતનાં જ્ઞાતિનાં શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. તેમ જૈન એમ્પ્લોઈઝ ફેડરેશનનાં પ્રમુખ અજયભાઈ શેઠ, સેક્રેટરી ધીરેન્દ્રભાઈ મહેતા અને પ્રોજેક્ટ ઈન્ચાર્જ અજયભાઈ ડી. શાહની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag