Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીમરાણાના મૃત્યુંજય આશ્રમના
જામનગર તા. ૧૮ઃ જામનગર નજીક ખીમરાણામાં કર્ણદાસજી મહારાજે આજે મહાશિવરાત્રિના પાવન દિવસે અંગદાન માટેની જાહેરાત કરી હતી. આજે તેઓ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં પધાર્યા હતાં જ્યાં ઉપસ્થિત મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ અને અન્ય તબીબોની ઉપસ્થિતિમાં અંગદાન માટેનું ફોર્મ ભર્યું હતું અને રક્તદાન કરીને અનોખી પ્રેરણા પણ આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં તેઓએ સાધુ જીવન સ્વીકારીને સંસાર જીવનનો ત્યાગ કર્યો હતો. ત્યારથી તેઓ ભગવાનની સેવા-પૂજામાં લાગી ગયા છે. સાથે જ તેમણે માનવસેવાનો ધર્મ પણ અપનાવ્યો છે અને આજે તેમણે પોતાના અંગદાન માટે ઈચ્છા વ્યક્ત કરી તે માટે જરૃરી વિધિ પૂર્ણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag