Advertisement
Author: નોબત સમાચાર

જ્યોતિલિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે પૂજા-દર્શનાર્થે ઉમટતા શિવભક્તો

મહાશિવરાત્રિ પર્વ નિમિતે

આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકા નજીક આવેલા સુપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિલિંગ પૈકીના નાગેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી દર્શન-પૂજા અર્થે શિવભક્તો-ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh