Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણીઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તામાં જીએસટી વિભાગની ટીમ દ્વારા ગઈકાલે એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટ પેઢીમાં ગઈકાલે જીએસટીની ટૂકડી ત્રાટકી હતી અને આ પેઢીમાં કેટલાક દસ્તાવેજો, કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા હિસાબો ચકાસ્યા હતાં અને થોડા જ સમયમાં આ ટૂકડી તપાસ પૂર્ણ કરીને રવાના થઈ ગઈ હતી, જો કે હજુ દસ્તાવેજોની ચકાસણી બાકી હોય વધુ વિગતો પ્રકાશમાં આવી નથી. આ પેઢી મારફત હેરફેર થતાં માલ સામાનના પાર્સલ અંગેની વિગતો મેળવાઈ હતી. જીએસટીની ચોરી થતી હોવાની પ્રાથમિક માહિતીના આધારે આ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag