Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા.૧૮ઃ ખંભાળીયા નગર પાલિકાના કારોબારી સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ હિનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ઓનલાઈન આવેલા ટેન્ડરો મંજુર કરવા, સુખનાથ મહાદેવ પાસે પુલના કામમાં બે વધુ નાળા બનાવવા. કોન્ટ્રાકટરોની સમય મર્યાદા વધારવા, સલાયા રોડ ઉપર પટ્ટા કે ટાઈ લગાડવા, આનંદ બાગ, ઘી ડેમ પાસે વિકાસના કામો કરવાના ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag