Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન-વકતૃત્વ સ્પર્ધાઃ
ગીતા જયંતી તથા મોક્ષદા એકાદશીના પાવન અવસરે શ્રી શંકરાચાર્ય ગુરૃકુલમ્, શ્રી શંકરાચાર્ય વેદ વિદ્યાલય, રાષ્ટ્રીય આદર્શ વેદ વિદ્યાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ તથા સંકલ્પ એેજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો, પ્રમાણપત્ર, મોમેન્ટો વગેરે પુરસ્કાર તરીકે આપવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દ્વારકા શારદાપીઠના શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી દ્વારા શુભઆશિષ પાઠવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial