Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલે ૧૧ યુગલ પ્રભુતામાં માંડશે પગલાઃ
જામનગર તા. ૪ઃ જય ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અનુસૂચિત જાતિ સમાજ સમૂહલગ્ન આયોજન સમિતિ-ર૦રપ ના સંયુક્ત ઉપક્રમે સમૂહલગ્નનું આયોજન તા. પ/૧ર ના શુક્રવારે ઓશવાળ સેન્ટર, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં ૧૧ યુગલ પ્રભૂતામા પગલાં માંડશે. સમૂહલગ્નના કન્વીનર આનંદભાઈ આર. રાઠોડ (વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર) (પ્રમુખ, જય ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ) છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial