Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીળા રંગના વાઘામાં દૈદિપ્યમાન શ્રૃંગાર સાથે
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના મધ્યાહન દર્શન સમયે એક ભાવિક ભક્ત દ્વારા વારદાર પૂજારીના સહયોગથી ઠાકોરજીના મંગળવારના પીળા રંગના વાઘામાં દૈદિપ્યમાન શ્રૃંગાર સાથે ઠાકોરજીને કુનવારા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. કુનવારા ભોગ સમયે ઠાકોરજીની વિશિષ્ટ મનોરથ આરતીનો લાભ જગતમંદિરમાં ઉપસ્થિત હજારો ભાવિકોએ લીધો હતો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમથી લાખો લોકોએ મનોરથ દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial