Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની આયુષ હોસ્પિટલના સહકારથી
સલાયા તા. ૧૬: સલાયામાં જામનગરની આયુષ હોસ્પિટલના સહકારથી અગ્રણી તબરેજભાઈ હાજીમામદ સંઘાર દ્વારા તા. ૧૭-૫ ના રવિવારે સવારે ૯.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી બસ સ્ટેન્ડ પાસે મામદ હાજી ઈશા સંઘારના ડેલામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં કેન્સર, ન્યુરો સર્જન, ઓર્થોપેડિક, ગાયનેક અને જનરલ ફિઝિશિયન સહિતના તમામ રોગોના નિષ્ણાત ડોકટરો તેમની સેવાઓ આપશે. દર્દીઓ માટે નિશુલ્ક ઈસીજી, બીપી, સુગર અને એકસ-રે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે આયોજક પરિવાર દ્વારા સર્વે ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial