Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે
દ્વારકા તા. ૧૦: દ્વારકા સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરે તા. ૧૧/૬ ને બુધવારે 'જયેષ્ઠાભિષેક (જલયાત્રા)' ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૧૧ ના સવારે ૬ વાગ્યે મંગલા આરતી, ૬ થી ૮ મંગલા દૃશન, ૮ થી ૯ શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન, સવારના અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ત્યારપછી બપોરે ૧ થી સાંજના પાંચ વાગ્યા સુધી અનોસર (દર્શન બંધ), સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન, પાંચથી રાત્રિના ૯-૩૦ વાગ્યા સુધી 'જલયાત્રા ઉત્સવ' (અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે) ત્યારપછી દર્શન બંધ થશે. સર્વે શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લેવા હિમાંશુ એલ. ચૌહાણ (શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેક્ટર) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial