Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ આજે શહેરના બચુનગર વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને નદીના પટમાં થયેલ દબાણો સામે જુના નાગના પાસે નદીનું પણ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી હતી. તેમની આ મુલાકાત સમયે મુકેશ વરણવા, રાજભા જાડેજા, રાજીવ જાની, ચાવડાભાઈ વિગેરે પણ જોડાયા હતાં. ખાસ કરીને મહાનગરપાલિકાના સર્વે નંબર ર૯૮ વાળી જગ્યાના દબાણ અંગે પણ જરૂરી સૂચના અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial