Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગરના લેઉવા પટેલ સમાજની મુલાકાતે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા આવ્યા હતાં. લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા તથા તેમની ટીમે મંત્રીને આવકાર્યા હતાં.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, રમેશભાઈ મુંગરા, ડો. પી.બી. વસોયા, રમણિકભાઈ અકબરી, નાથાભાઈ મુંગરા, સમાજના મંત્રી લવજીભાઈ વાદી, ઉપપ્રમુખ કૈલાસભાઈ રામોલિયા, ખજાનચી કિશોરભાઈ વેકરિયા, દિનેશભાઈ ડાંગરિયા, મયુરભાઈ મુંગરા, કરસનભાઈ ટીંબડિયા, જે.સી. વિરાણી, વસરામભાઈ ચોવટિયા, મહેન્દ્રભાઈ તરપદા- સુરેશભાઈ કાછડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં, અને મંત્રીનું અભિવાદન કર્યું હતું. કેન્દ્રિય મંત્રીએ સમાજભવનમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ તથા પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ સમાજના કાર્યોને બિરદાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial