Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માવઠાથી વ્યાપક નુક્સાન થયું હોવાની રાવ વચ્ચે
ખંભાળિયા તા. ૧૭: ગુજરાતમાં માવઠાના મારથી વ્યાપક નુક્સાન તથા મગફળીના પાકને વ્યાપક નુક્સાન થવાની વાતો વચ્ચે દ્વારકા જિલ્લામાં ગુણવત્તાવાળી તથા ચેકીંગ કરીને ખરીદી થતી રાજ્ય સરકારના ટેકાના ભાવે ખરીદીમાં રેકોર્ડરૂપ ૪પ કરોડ મણ મગફળીની ખરીદી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ છે, જેની ખરીદી કિંમત અંદાજીત ૬પ૩ કરોડની થવા જાય છે.
આ વખતે ખુલ્લા બજારમાં અને ટેકાના ભાવ વચ્ચે ૩૦૦/૩પ૦ નો ભાવ ફરક હોવની સાથે જિલ્લામાં રેકોર્ડરૂપ ૧ર કેન્દ્રો ઉપરાંતના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો અને ખેડૂતોના નજીકના સ્થળોમાં હોય લોકો ખેડૂતો આરામથી મગફળી વેંચવા જઈ શકતા હોય, તથા ઓછી લાઈનોમાં ઓછા સમયમાં વારો આવી જતો હોય, ખેડૂતો પણ ખુલ્લા બજારમાં મગફળી વેંચવાના બદલે ટેકાનાભાવે વેંચીને મણદીઠ ૩૦૦/૩પ૦ રૂપિયા વધુ આવે તે માટેના પ્રયત્નો કરવા લાગ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial