Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધનુર્માસ ઉત્સવ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં
દ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસ ઉત્સવની પ્રથમ તિથિ નિમિત્તે સવારે સૂર્યોદય પહેલા ઠાકોરજીની મંગળા આરતી યોજાઈ હતી. સવારે શૃંગાર દર્શન સમયે ઠાકોરજીને ગરમ વાઘા સાથે ઉષ્માર્પણનો ભાવ અપાતો શીતકાલીન શૃંગાર કરવામાં આવ્યો હતો. આ સાથે ઠાકોરજીને ઋતુ અનુસાર ગરમાવો આપતા વ્યંજનો ભોગમાં ધરાવવામાં આવ્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ તેમજ ઓનલાઈનના માધ્યમથી લાખો કૃષ્ણ ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial