Advertisement
Author: નોબત સમાચાર

આગામી સોમવારે દ્વારકામાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૭: દ્વારકાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલથી (રાજકોટ) તથા માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. રર-૧ર-ર૦રપ ના સોમવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી દ્વારકામાં કચ્છી સમાજ ભવન, રામેરામ ધર્મશાળા પાસે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. જરૂરિયાતવાળા દરદીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ લઈ જઈ કરી આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh