Advertisement
Author: નોબત સમાચાર

નેત્ર-દંત તથા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના વી.વી. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર-નિદાન તથા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧૮ના સવારે ૯ થી ૧૨ એસ.ટી. ડેપો, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ-રાજકોટમાં મોકલવામાં આવશે. ડેપો મેનેજર દિગ્વિજયસિંહ મોરીના સહયોગ દ્વારા આયોજીત આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી, દાંતના નિષ્ણાત ડો. રમેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા તથા નિલકમલશ્રી પ્રકાશ કાકલોતર સેવા આપશે. એસ.ટી.ના ડ્રાઈવર, કન્ડકટર, ટેકનિકલ સ્ટાફ તથા જનતાને આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh