Advertisement
Author: નોબત સમાચાર

વીઆઈપી હજ્જ કવોટાને દૂર કરવાના કેન્દ્રના નિર્ણયને મતવા મસ્જીદના ઈમામનો આવકાર

જામનગર તા.૧ ઃ કેન્દ્ર સરકારે વીઆઈપી હજ્જ કવોટાને દૂર કર્યાે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને મતવા મસ્જીદના ઈમામે આવકાર્યાે છે.

કેન્દ્ર સરકારના આ પગલાના કારણે ગરીબ મુસ્લિમો પણ હજ્જ યાત્રા કરી શકશે. હજ્જ માટે કોઈ કવોટા હોવો જોઈએ નહીં. મસ્જીદમાં અમીર, ગરીબ સાથે મળીને નમાઝ અદા કરતા હોય છે. રાજ્ય સરકાર હજ્જ યાત્રાને સરળ બનાવવા શક્ય પ્રયાસ કરે તેવી માંગણી રઝા મિશન-રફીકભાઈ બાદશાહે કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh