Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોની વેપારી એસો. દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

જામનગરમાં તા. ૭ થી ૧૩ જાન્યુઆરી સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા માનવજીવનની ઉન્નતિ તથા ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે તેમજ સમગ્ર પિતૃઓના મોક્ષાર્થે તા. ૭-૧-૨૬થી તા. ૧૩-૧-૨૬ સુધી સાધના કોલોની, મહાદેવ મંદિર ચોકમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪-૧-૨૬ના સવારે ૭ વાગ્યાથી મહા વિષ્ણુ યજ્ઞ યોજાશે. કથા શ્રવણનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી સાંજે ૬.૩૦ વાગ્યાનો રહેશે. વ્યાસાસને પૂ. સંત યોગીરાજ બ્રહ્મચારી બાપુ બિરાજી કથાનું રસપાન કરાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh