Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરતના કેસમાં થઈ છે સજાઃ
જામનગર તા. ૩૧: જામનગરના ઉદ્યોગપતિની ચેક પરતની ફરિયાદોમાં સજા પામેલા હિન્દી ફિલ્મજગતના નિર્દેશકે વિદેશ જવાની પરવાનગી માંગતી અરજી કરતા અદાલતે પરવાનગી આપી છે.
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા હિન્દી ફિલ્મજગતના નિર્દેશક રાજકુમાર સંતોષી સામે રૂ।.૧ કરોડના ચેક પરતની કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી નિર્દેશકને સજા પડી છે.
તે દરમિયાન આરોપી રાજકુમાર સંતોષીએ પોતાની એક ફિલ્મના પ્રમોશન માટે વિદેશ જવું પડે તેમ છે તેવું જણાવી હાઈકોર્ટ પાસે મંજૂરી માંગતા અદાલતે રૂ।.૪૧ લાખ ૫૦ હજાર જમા કરાવ્યા પછી ફિલ્મ નિર્દેશકને વિદેશ જવા પરવાનગી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial