Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧: સપડા ગામના રવિરાજસિંહ પ્રતાપસિંહ કેર નામના ગ્રામજને સપડા ગામના તલાટી-કમ મંત્રીના મનસ્વી વર્તન અંગે રજુઆત કરી છે. અરજદારને મકાન અંગે લોન લેવા માટે ગ્રામ પંચાયતમાંથી મળવાપાત્ર જરૂરી દાખલા આ તલાટી-કમ-મંત્રી કાઢી આપતા નથી, અને અરજદારને હેરાન-પરેશાન કરવામાં આવે છે. સપડાના ગ્રામજનો સાથે પણ તેઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય તેમના ત્રાસમાંથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial