Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એસવીઈટી કોલેજમાં વૃક્ષારોપણ સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાઈ

મારી માટી-મારા દેશ અભિયાન હેઠળ

દેશમાં મારી માટી, મારો દેશ, માટીને નમન, વિરોને વંદન અભિયાન શરૃ થયું છે. જામનગરમાં આવેલ એસવીઈટી કોલેજમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં અમૃતકાળના પંચ પ્રણ વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતમાંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા તેમજ નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના છે. ત્યારબાદ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ભૂમિને વધુ હરિયાળી બનાવવાના ઉદ્દેશ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh