Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતની ચોવીસ બેઠકોના પ્રભારીઓની કરાઈ નિમણૂક

જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા

જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ જિલ્લા પંચાયત સીટના પ્રભારી તરીકે નિમણૂકો કરી છે.

જેમાં જામનગર તાલુકાની આઠ સીટમાં આમરા માટે રવુભા જાડેજા, બેડ માટે જયેન્દ્રસિંહ જાડેજા, ચેલા-કે.કે. નંદા, મોરકંડા-રામજીભાઈ પરમાર, ધુંવાવ-સુધાબેન વિરડિયા, ખીમરાણા-મોહનભાઈ ચૌહાણ, અલિયા-નિકુલસિંહ જાડેજા, ધુતારપર-ચંદ્રેશભાઈ સોજીત્રા, ઉપરાંત જોડિયા તાલુકાની બે બેઠક જોડિયામાં રાજુભાઈ મકવાણા અને પીઠડ બેઠક માટે બાબુલાલ હિગડા, ધ્રોળ તાલુકાની બે બેઠકો લતીપુરમાં દેસુરભાઈ શિયાર અને ખારવાના જગદીશભાઈ વિરમગામી, કાલાવડની ચાર બેઠકોમાં ખરેડીમાં રાજુભાઈ મારવિયા, ગાંડુભાઈ ડાગરિયા, નિકાવામાં ભાવેશભાઈ વિરડિયા અને નવાગામમાં પી.ડી. જાડેજા, લાલપુર તાલુકાની ચાર બેઠકોમાં ભણગોરમાં લખુભાઈ વરૃ, લાલપુરમાં સમીરભાઈ ભેસદડિયા, સિંગચમાં ખુમાનસિંહ ઝાલા તથા જામજોધપુર તાલુકાની ચાર બેઠકોમાં મોરી ગામમાં ગોવિંદભાઈ કદાવલા, શેઠવડાળામાં નિકેશભાઈ પાબારી, ગીંગણીમાં ભરતભાઈ માકડિયા અને સતાપરમાં મનસુખભાઈ અમૃતિયાનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh