Advertisement
Author: નોબત સમાચાર

જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા જ્ઞાતિ સમૂહ ભોજન તથા મનોરથ

આગામી રવિવાર, તા. ર૦-ઓગસ્ટના

જામનગર તા. ૧૮ઃ શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની પરંપરા અનુસાર (અધિક માસ) પુરૃષોત્તમ માસ પૂર્ણ થયે, પારણાની નાત મુખ્ય મનોરથી દાતા ગો.વા. મહેશચંદ્ર ભગવાનજીભાઈ વારિયા તથા જ્ઞાતિ-સમાજના અન્ય દાતાશ્રીઓના સહયોગથી જ્ઞાતિ સમૂહ ભોજન-મનોરથનું આયોજન તા. ર૦-૮-ર૦ર૩, રવિવાર, શ્રાવણ સુદ-૪ ના બપોરે ૧ર.૩૦ થી ર.૩૦ વાગ્યા દરમિયાન શ્રી આણદાબાવા આશ્રમના પટાંગણ, લીમડાલાઈન, જામનગરમાં કરવામાં આવ્યું છે.

વિસા શ્રીમાળી સોની સમાજના આ સહીયારા પ્રસંગ નિમિત્તે આ કાર્યમાં તન-મન-ધનથી સહભાગી થઈ જ્ઞાતિ-ગંગાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ વતી મંત્રી હેતલબેન એમ. વજાણીએ સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh