Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનમાં કેટલાક તત્ત્વો નુકસાન કરતા હોય
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં રહેતા મૂળ બાલાચડીના જમીન માલીકે પોતાની જમીનમાં અમુક તત્ત્વો નુકસાન કરતા હોવાથી પોતાને એસઆરપીનું રક્ષણ પુરૃં પાડવા માંગણી કરી છે.
જામનગરમાં રહેતા મૂળ જોડિયા તાલુકાના બાલાચડી ગામના નિવૃત્ત એએસઆઈ મનજીભાઈ કાળાભાઈ મકવાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆતમાં માંગણી કરી છે કે, પોતાના પિતાને ૧૯૬પ માં સાથણીમાં જામીન મળી હતી. જેમાં કેટલાક તત્ત્વો દ્વારા મોટું નુકસાન કરવામાં આવ્યું છે, ભૂ. માફીયાઓ સામે પગલા લેવા મામલતદાર, પોલીસ વિભાગ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. આથી અમોને એસઆરપીનું રક્ષણ પુરૃં પાડવું જોઈએ. જેથી અમો અમારી જમીનમાં જઈ શકીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial