Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ ખંભાળિયાના સુતારીયા ગામ ના એક મહિલાનું ઉલ્ટી-ઉબકા ઉપડ્યા પછી હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા હિરલબેન કિશોરભાઈ પરમાર નામના મહિલાને ગઈકાલે સવારે ઉલ્ટી ઉબકા થવા લાગતા આ મહિલાને ૧૦૮ મારફત ખંભાળિયા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ મહિલાનું ત્યાં સારવાર દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. કિશોરભાઈ રાજાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial