Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર

આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલ આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં દિવ્યાંગ સ્વભિમાન સમર્પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અબ્ુલરહીમ બ્લોચના અધ્યક્ષસ્થાને આયોજીત આ શિબિરમાં અતિથિવિશેષ પદે રાય કક્ષના દિવ્યાંગ ખેલાડી અને દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, રાજ્ય કક્ષાના પેરાખેલાડી અને પેરા સ્પોર્ટસ એસોસિએશન-જામનગરના પ્રમુખ બિપીનભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા પેરા સ્પોર્ટસ એસો.-જામનગરના હોદ્દેદારો રીયાબેન ચિતારા, અંજુમબેન શેખ, કુલસુમનબેન શેખ, દિવ્યાંગ કાર્યકર જાયણીબેન મોઢા, ઐશ્વર્યાબા જાડેજા, અંકિતભાઈ બગથરિયા વિગેરેએ જહેમત ઊઠાવી હોવાનું આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh