Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરની નજીકમાં આવેલા
મીઠાપુર તા. ૧૭ઃ ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા આરંભડાના જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન આગામી તા. ર૮-૭-ર૩ થી તા. ૩-૮-ર૩ સુધી થવા જઈ રહ્યું છે. આ વર્ષે પવિત્ર પુરૃષોત્તમ માસમાં શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શ્રી જલારામ નવરાત્રિ ગ્રુપ શ્રી જલારામ સત્સંગ મંડળ આરંભડા દ્વારા આ આયોજન થનાર છે. આ ભાગવત સપ્તાહમાં કોઈપણ વ્યક્તિને પાટલો રાખવો હોય તો જલારામ મંદિર આરંભડામાં નોંધાવી શકે છે. આ ભાગવત સપ્તાહ પૂજ્ય શ્રી મથુરાદાસ બાપુ આંતરરાષ્ટ્રીય પ્રવકતા પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું અમૃતપાન કરાવશે. વધુ માહિતી માટે દિલીપ તન્ના મો. ૯૭૧૪૮ ૯૮૩પ૧ તથા ભરત બથીયા મો. ૯૮ર૪૯ પ૦૯૧૬નો સંપર્ક જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial