Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ રોજગાર મેળામાં ૧૪૦ રોજગાર વાંચ્છુઓના ઈન્ટરવ્યૂ લેવાયા

૧૪ નોકરીદાતાઓ રહ્યા હાજર

જામનગરમાં રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ ૧૪ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને ર૦૦ થી વધુ નોકરી ઈચ્છુક યુવાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આશરે ૧૪૦ જગ્યા માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં અને તમામના અનુભવ, માર્કશીટ વગેરેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. અમુક કિસ્સામાં સ્થળ ઉપર જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh