Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ ૩૬ મુસાફર સુરક્ષિત
ભોપાલ તા. ૧૭ઃ મધ્યપ્રદેશમાં વંદે ભારત ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી. ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનના કોચ સી-૧૪ માં આગ લાગી હતી, જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કોચમાં બેઠેલા તમામ ૩૬ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. આજે સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની એક બોગીમાં બેટરીમાં આગ ફાટી નીકળી હતી. આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial