Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી (મૂળ ભાણવડ) ના સ્વ. વશરામભાઈ કપૂરચંદ વોરાના પુત્રવધૂ, તે સ્વ. અનિલકુમાર વશરામભાઈ વોરા (મોડાવાળા)ના પત્ની કુંજલતાબેન વોરા, તે હરિભાઈ, જશવંતભાઈ, પ્રતિભાબેન, જ્યોત્સનાબેન ના ભાભી, સ્વ. અમૃતલાલ સુંદરજી સંઘવી (જામ-ખંભાળીયા)ના પુત્રી, સ્વ. સરોજબેન, સ્વ. વર્ષાબેન, જયશ્રીબેન, નીતાબેન, દિનાબેનના બેન, રૂપેશભાઈ, ડિમ્પલબેન (મૈત્રી), વૈભવભાઈના માતા, મેહુલકુમાર, પાયલબેનના સાસુ, હેનિલના નાની, તનિષ્કના દાદીનું તા. ૧૭ના અવસાન થયું છે.
જામનગરઃ ઔ.ઝા.બ્રાહ્મણ કનકરાય અમૃતલાલ વ્યાસ (ઉ.વ.૭૩) તે દીપકભાઈ, વિજયભાઈ, મમતાબેન (ડોલીબેન), સંગીતાબેનના પિતાનું તા. ૧૬ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ ને શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં. ૫/૬, જામનગરમાં રાખવામાં આવ્યું છે.