Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી-બફારાથી લોકો ત્રસ્તઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું.
નગરમાં વધતા તાપમાન અને ભેજના વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે ગરમી અને બફારાના ડબલ એટેકથી પ્રજાજનો પરસેવે રેબઝેબ થઈ અકળાઈ ઊઠ્યા હતાં. રાહત મળે તે માટે લોકોએ પંખા, એસી, એરકૂલરનો સહારો લીધો હતો, પરંતુ સાંજે તેજીલા પવનોના પગલે નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial