Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાવાઝોડા પછી નુકસાન અંગે
બિપોરજોય વાવાઝોડાથી બંદરીય વિસ્તારોમાં થયેલ નુકસાનના સર્વે કરવા પ્રદેશના આગેવાન અને માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, યુવા નેતા અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, માજી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા સહિતની ટીમ જોડિયા ગામે માછીમારો વિસ્તારોની મુલાકાતે પહોંચતા જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયા, વિરોધપક્ષ નેતા જે.ટી. મારવાદીયા, ઓલ ઈન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ એડવોકેટ હારૃન પલેજા, માજી સરપંચ બાવલાભાઈ નોતિયાર, માછીમાર સમાજના આગેવાનો જાકુભાઈ સના, હાજીભાઈ બારીયા, પટેલ ફરીદ પરમલ, ફકીર સમાજના આગેવાન ઈશાક બાપુ, કોળી સમાજના આગેવાન શૈલેષ સોયગામાં, તાલુકા કોંગ્રેસન પ્રમુખ મનોજભાઈ ભીમાણી નાથાભાઈ, ઓબીસીના પ્રમુખ કલ્પેશ હડિયલ સહિતના આગેવાનોની હાજરીમાં માછીમારોને વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે રજુઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial