Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક

અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતઃ

લાલપુરના પોલીસ મથકમાં ગઈકાલે શાંતિ સમિતિની બેઠક પીએસઆઈ એમ.એન. જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ખીમજીભાઈ ધોળકીયા, વિરોધપક્ષના નેતા જયપાલસિંહ જાડેજા, સરપંચ જયેશભાઈ તરૈયા, જિલ્લા ભાજપ આઈટી સેલના કન્વીનર દિગ્વિજયસિંહ જાડેજા, હિન્દુ સેના પ્રમુખ ગોવિંદભાઈ વસરા, લઘુમતી મોરચાના આરીફભાઈ શેખ, સંધી સમાજના પ્રમુખ રઝાકભાઈ શેખ, ફિરોઝભાઈ, મેમણ સમાજના પ્રમુખ અજીતભાઈ પટેલ હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh