Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સર્કીટ હાઉસમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે પક્ષના પૂર્વ અધ્યક્ષો સાથે કેન્દ્રીય કાર્યાલય મંત્રી તરીકેના ૧૯૭પ માં તેમના પિતા તથા તેમની જલયાત્રા અંગેના સ્મરણો રજુ કર્યા હતાં. તેમજ હાલની ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી તા. ૧ લી જુલાઈએ ભાજપની જાહેર સભા યોજાશે જેમાં કેન્દ્રીય નેતા ઉપસ્થિત રહેશે. શ્યામ જાજુને જામનગર ઉપરાંત, પોરબંદર, કચ્છ તથા રાજકોટ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પક્ષના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મીડિયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકર, સહ કન્વીનર દીપાબેન સોની, નિકુલ ગઢવી, તેજસ ગોરસીયા હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial