Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં સ્થળાંતરિત લોકોને ચૂકવાઈ કેશ ડોલ્સ

બિપોરજોય વાવાઝોડાને લઈને

બિપોરજોય વાવાઝોડામાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થળાંતર કરાયા હતાં. આ સ્થળાંતરિત લોકોને ગુજરાત સરકાર દ્વારા તે દરમિયાન કેશ ડોલ્સ ચૂકવવામાં આવેલ હતી. આ તે લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ ધનાભાઈ કાંબરિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગિયા, સરપંચ જયેશભાઈ તેરૈયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કૌશિકભાઈ ખાટ, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય ચાવડા હીરજીભાઈ, માર્કેટ યાર્ડ ચેરમેન તુષારભાઈ માકડિયા, ઉપસરપંચ મનોજભાઈ વાછાણી, અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh