Advertisement
Author: નોબત સમાચાર

નવજીવન સોસાયટીમાં ગેસનું સિલિન્ડર લીક

દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે કરી કાર્યવાહીઃ

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીમાં શેરી નં.૧માં કનૈયાભાઈ છગનભાઈ માધાણી નામના આસામીના મકાનમાં આજે સવારે કોઈ રીતે રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસ વછૂટ્યા પછી આગનું છમકલુ થયું હતું. તેની જાણ થતાં દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને સિલિન્ડર બહાર કાઢી સાવચેતીના પગલાં ભર્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh