Advertisement
Author: નોબત સમાચાર

મકરાણી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન

મકરાણી યુવા ગ્રુપ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના મકરાણી યુવા ગ્રુપ દ્વારા મકરાણી સમાજના ધો. ૯ થી ૧૨ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અને છેલ્લી પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહ તા. ૩૦-૫-૨૬ના મીનાદાતાર દરગાહની જગ્યા, જામનગરમાં યોજાશે. સમગ્ર સમારોહનું આયોજન મકરાણી પરિવાર યુવા ગ્રુપના બ્લોચ ઈશરત હુસૈન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh